“ભારત જોડો અભિયાન” આયોજીત

બંધારણનું આમુખ

(અર્થ અને સુચિતાર્થો)

તજજ્ઞ :- પ્રો. હેમંતકુમાર શાહ

ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિતે

તારીખ: ૧૪ એપ્રિલ ૨૦૨૩, સમય – ૯ થી ૫, સ્થળ – જીવનતીર્થ, જૂના કોબા, ગાંધીનગર.

૧૧ શબ્દોની સમજૂતી:

  1. સાર્વભૌમત્વ
  2. સમાજવાદ
  3. બિન-સાંપ્રદાયિકતા
  4. લોકશાહી
  5. પ્રજાસત્તાક
  6. ન્યાય
  7. સ્વતંત્રતા
  8. સમાનતા
  9. વ્યક્તિનું ગૌરવ
  10. રાષ્ટ્રની એકતા અને અખંડતા
  11. બંધુતા

આમુખનો પાઠ

“અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિન – સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક તરીકે સ્થાપવાનો તથા સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા; દરજ્જા અને તકની સમાનતા; તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્રઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાનસભામાં ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ આથી આ સંવિધાન અપનાવી. તેને અભીનીયમ કરી અમને પોતાને અર્પિત કરીએ છોએ.”

  • પ્રાર્થના – ૐ તત્ સત્ શ્રી નારાયણ તું…
  • ૧૦ મિનિટ મૌન
  • સૌ પ્રથમ રાજ્ય, સરકાર, અને રાષ્ટ્રની ઊંડાણ પૂર્વક સમજૂતી અને ભેદની સમજ આપી.
  • રાજ્ય એ કાયમી છે. જ્યારે સરકાર એ કાયમી નથી.
  • ભારત મારા માટે છે. હું ભારત માટે નથી – હેમંતશાહ
લોકોએ પોતાનાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, મઝા, આનંદ અને સલામતી માટે પાંચ સંસ્થાની સ્થાપના કરી. રાજ્ય પાસે સરકારના ત્રણ અંગો રાષ્ટ્ર પાસે
1.  રાજ્ય
2.  કુટુંબ
3.  સમાજ
4.  ધર્મ
5.  બજાર
વિસ્તાર
વસ્તી
સરકાર
સાર્વભૌમત્વ
1.  કારોબારી
2.  ધારાસભા
3.  ન્યાયતંત્ર
ધર્મ
સંસ્કૃતિ
ભાષા
ભૂગોળ
  • ટી બ્રેક
  • રાજુસાહેબ (બનાસ બચાવો આંદોલન) નારાયણ દેસાઇ – લોકજાગૃતિ
  • વાર્તા – રાજા, કામદાર અને ચોકીદાર વિશેની વાર્તા..
  • ગીત – નારાયણભાઈ દેસાઈ લિખિત – “સાચી સત્તા લોકોની ભાઈ” – રાજુ સાહેબ દ્વારા
  • સાર્વભૌમત્વ બે પ્રકાર –
  • આંતરિક સાર્વભૌમત્વ
  • બાહ્ય સાર્વભૌમત્વ
  • સમાજવાદ અને મૂડીવાદની સમજૂતી આપી.
સમાજવાદ મૂડીવાદ
કલ્યાણ – રાજ્ય – નફો મહત્વનો નથી
સરકાર – ઉત્પાદન કરે – વિતરણ
સરકારનો હેતુ સમાનતાનો
ઉત્પાદન સાધનો – સરકારની માલિકી
આયોજન
હરીફાઈ – પસંદગી – કલ્યાણ
સંપતિની સ્વતંત્રતા
નફો કમાવા
તર્કબદ્ધ વર્તન
ખાનગી મિલકત
વારસા પ્રથા
સ્વકલ્યાણ
સરકાર નહીંવત છે.

બિનસાંપ્રદાયિકતાના ત્રણ સિદ્ધાંતો

  • અલગતા
  • સ્વતંત્રતા
  • સમાનતા

લોકશાહી

  • ચૂંટણી
  • મતાધિકાર
  • શાસક બદલવાનો અધિકાર
  • નિર્ણયો બહુમતિથી થાય
  • સૌના માટે સમાન કાયદા
  • માનવ અધિકારો નું રક્ષણ થાય
  • કાયદા માટેની સંમતિ
  • પારદર્શિકા
  • સ્વતંત્ર ન્યાયતંત્ર

મહત્વનો મુદ્દો

કાયદાનું શાસન – લોકશાહી

કાયદા દ્વારા શાસન – રાજાશાહી / સરમુખત્યાર શાહી

ન્યાયતંત્રના સિદ્ધાંતો

  • બધા નાગરિકો માટે સમાન.
  • સમાજમાં જુદી જુદી સંસ્થાઓ માટે આદર, માન હોવો જોઈએ.
  • સમાજમાં ધનવાનોની વ્યવસ્થા અલગ ન હોવી જોઈએ.
  • સમાજમાં અસમાનતા ઓછી કરવી.
  • સૌને સરખી સ્વતંત્રતા મળે.

સ્વતંત્રતા – વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ, અને ઉપાસનાની સમજ આપી.

સમાનતા – તકની અને દરજ્જાની સમાનતા

બંધુતા અને વ્યક્તિનું ગૌરવની સમજ આપી

સુશાસન – સરકારની સમજૂતી

  • પારદર્શિતા
  • ઉત્તરદાયિતા
  • વિકેન્દ્રીકરણ
  • સહભાગિતા
  • કાયદાનું શાસન
  • માનવ અધિકારો

સાંજે ૫ વાગ્યે પ્રથમ દિવસની તાલીમ પૂર્ણ કરવામાં આવી.


Discover more from JEEVANTIRTH

Subscribe to get the latest posts sent to your email.